નારિયેળ તેલ પોષકતત્વોથી ભરપૂર હોય છે -

તેના સેવનથી શરરીમાં ઘણા ફાયદાઓ થાય છે  

સ્કીન અને વાળ માટે પણ નારીયેળ તેલ ખૂબ જ સારું  

તેનાથી શરીરમાં ઈમ્યૂનિટી મજબૂત થાય છે  

નારિયેળ તેલ સ્કીનને હેલ્ધી બનાવે છે  

રોજ એક ચમચી નારિયેળ તેલના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે  

નારિયેળ તેલમાં ફેટી એસિડ હોય છે