તો સાવધાન શરીર પર વિપરિત અસર  

પાલકનું સેવન ગુણકારી છે  

અતિરેક કરવાથી નુકસાન થાય છે  

પાલકમાં ઓક્સાલેટ એસિડ ઘણો હોય છે.

વધુ પાલક ખાવાથી તેનો ક્ષાર બને છે  

જેના કારણે કિડનીમાં પથરી થાય છે  

રોજ ભીંડા ખાવાથી પાચન બગડે છે