મીઠો લીમડો એન્ટી બેકટીરિયલ છે  

મીઠા લીમડા એન્ટીવાયરલ પણ છે  

મીઠા લીમડો સંક્રમણ રોકવામાં મદદ કરે છે  

કેટલાક રોગના દર્દીઓએ ન ખાવા જોઇએ આ પાન  

બ્લડ પ્રેશરના દર્દીઓ ન ખાવા જોઇએ આ પાન  

મીઠા લીમડાના પાનથી બીપી અનિયત્રિત થાય છે  

કરી પત્તાથી એલર્જી પણ થઇ શકે છે.