ધાણા એ રસોડામાં હાજર એક મસાલો છે જેનો ઉપયોગ સામાન્ય રીતે તમામ પ્રકારની વાનગીઓમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે.  

ધાણાના દાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. પછી આ પાણીને ગાળીને બીજા દિવસે સવારે પી લો.

ધાણાના પાણીનું સેવન કરીને તમે વજન ઘટાડી શકો છો.  

કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે અને ચયાપચયને ઝડપી બનાવવામાં મદદરૂપ થાય છે.  

ધાણાનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ પીણું બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.  

ધાણાનું પાણી ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવવામાં મદદરૂપ છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.  

ધાણામાં હાજર વિટામીન સી અને એન્ટી ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.