વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરુરી છે  

ઘરમાં ઘડિયાળને યોગ્ય દિશામાં રાખવી જોઈએ  

ઘડિયાળ યોગ્ય દિશામાં હોય તો સારા ફળ મળે છે  

ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય ઘડિયાળ ન રાખો  

ઘરની દક્ષિણ દિશામાં ઘડિયાળ ન રાખવી જોઈએ  

વાસ્તુના નિયમો મુજબ ઘરની દિશામાં ઘડિયાળને રાખવી જોઈએ  

ઉત્તર દિશામાં ઘડિયાળ રાખવી શુભ માનવામાં આવે છે