વાસ્તુ શાસ્ત્રમાં ઘણા નિયમો જણાવાયા છે  

આ નિયમોનું પાલન કરવામાં આવે તો સુખ સમૃદ્ધિ આવે છે  

ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે  

મની પ્લાન્ટને હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં રાખો  

આ દિશામાં રાખવાથી ઘરમાં નકારાત્મકતા ઓછી થાય છે  

ખોટી દિશામાં રાખો તો ઘરમાં ગરીબી આવી શકે  

વાસ્તુનુ પાલન કરી ઘરમાં મની પ્લાન્ટ રાખો