કૃષ્ણ- જેનો રંગ શ્યામ છે  

ગોવિંદા– ગાય, પ્રકૃતિના પ્રેમી  

મુરલીધર– જે મુરલી વગાડે છે અથવા ધારણ કરે છે

નંદ ગોપાલ– નંદના પુત્ર  

પુરુષોત્તમ– સૌથી શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા માણસ  

દેવકીનંદન– જે દેવકીના પુત્ર છે  

જ્યોતિરાદિત્ય– જેની પાસે સૂર્યની જેવું તેજ છે